Gj 18 મહાનગર વોર્ડ 7 દ્વારા ”મનકી બાત ”કાર્યક્રમ નું આયોજન

0
12

Gj18 વોર્ડ 7 માં લોકલાડીલા વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદી ની ‘ ” ” ”મનકી બાત ”કાર્યક્રમ નું આયોજન વોર્ડ 7 માં કરવા માઁ આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને હોદેદારો એકઠા થઇ ઠેર ઠેર મનકી બાત કાર્ય ક્રમ નિહાળવા નું આયોજન કરતા હોય છે. જેના અનુંસંધાને આજ રોજ વોર્ડ 7 માં મહિલા મોરચા ઉપપ્રમુખ ની ઉપસ્થિતિ માં વોર્ડ 7 ના ઉમેદવાર પ્રેમલજી ગોલ,મહિલા મોરચા ના મહામન્ત્રી મધુબેન મકવાણા,બુથ નં 89 ના પેજ પ્રમુખ આભાસિંહ અને વોર્ડ ના સભ્યો યસપી પાંડે,અને બી સિંહ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નું આયોજન ઉર્મિલાબેન પાંડેય ના નિવાસ્થાન શાલાવીક શુકન સોસાયટી વાવોલ મુકામે કરવા માં આવ્યું હતું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here