મળતી માહિતી અનુસાર તારીખ 12 ના રોજ Gj 18 અનુસૂચિત મોરચા દ્વારા ગણેશ પૂજન નું આયોજન કરવા માં આવ્યું હતું.ગાંધીનગર મહાનગર વોર્ડ 10 માં આવેલ કેફે પર યુવા મોરચા ના અઘ્યક્ષ રવિભાઈ ચૌહાણ દ્વારા ગણેશ સ્થાપના કરવા માં આવી હતી જે જગ્યા પર મોરચા પ્રભારી નરેન્દ્રભાઈ પરમાર,વોર્ડ 10 ના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ, પોપટસિંહ ગોહિલ,રાજભા વાઘેલા,યુવાપ્રમુખ મિતચૌધરી,અને યુવા મોરચા ટોમ અને અનુસૂચિત ટીમ ના કાર્યકરો હાજર રહી ગણેશ પૂજન અને ગણપતિ આરતી કરી આશીર્વાદ લીધા હતા…જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ