પીપલા ના વૃક્ષ ની પ્રદક્ષિણા કરી જળ ચડાવવું પૂજા કરવી ..
પિતૃઓનો દીવો કરવો..
સુપાત્ર બ્રાહ્મણ ને સીધુ અને દક્ષિણા આપવી
બેન દીકરી ને ભેટ આપવી.
ગઈ ને ઘાસ ખવડાવવું.
પક્ષીઓ માટે ચણ નાખી કાયમી પાણી નું કુંડું ભરવું.
કીડીયારું પુરવું.
*– શાસ્ત્રી ચેતનભાઈ જોષી*
*કોન્ટેક્ટ નં – 9712141300*