સોમવતી અમાસમાં પૂજા નું મહત્વ

0
40
આજે શિવ પૂજન કરવું .શિવ પંચાક્ષર મંત્ર નો જાપ કરવો .મંદિરો બંધ હોય તો ઘરે શિવલિંગ ની પૂજા કરવી.દૂધ નો અભિષેક કરવો.
પીપલા ના વૃક્ષ ની પ્રદક્ષિણા કરી  જળ ચડાવવું પૂજા કરવી ..
પિતૃઓનો દીવો કરવો..
સુપાત્ર બ્રાહ્મણ ને  સીધુ અને દક્ષિણા આપવી
બેન દીકરી ને ભેટ આપવી.
ગઈ ને ઘાસ ખવડાવવું.
પક્ષીઓ માટે ચણ નાખી કાયમી પાણી નું કુંડું ભરવું.
કીડીયારું પુરવું.
*– શાસ્ત્રી ચેતનભાઈ જોષી*
*કોન્ટેક્ટ નં – 9712141300*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here