વિજયાદશમી (દશેરા) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે વડાલી તાલુકા આરએસએસ દ્વારાવિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડાલી નગરમાં અલગ-અલગ વિસ્તારની અંદર પથસંચલન નીકળ્યું હતું ત્યારબાદ વિજયાદશમીનો ઉત્સવ કરવામાં આવ્યો હતો તેમાં મુખ્ય વક્તા તરીકે ગાંધીનગર વિભાગ ગૌસેવા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા સંઘચાલક મુકેશભાઈ સોની તાલુકા કાર્યવાહ સુરેશભાઈ સોની તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નગરજનો અને સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું .
નાયી જીતુભાઈ વડાલી