શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર આયોજિત વૃક્ષગંગા અભિયાન અંતર્ગત સતત ૧૦ માં રવિવારે ઉમરિયા ડેમ સાઈટ પર ૨૪ સીતાફળ નાં છોડ રોપવામાં આવ્યાં હતાં. જેમાં પટવાણ શાળા ના શિક્ષક ફતેસિંહ એસ બારીઆ તથા શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગ થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ