વડાલી શહેર પ્રમુખ ના ઘરે દવજ લગાવવામાં આવ્યો
આજ રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 42 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વડાલી શહેર પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ ચંપાવત તથા માન.મંત્રીશ્રી કિર્તીભાઈ જયસ્વાલ તથા સાબરકાંઠા જિલ્લા ના પૂર્વ મહામંત્રી શ્રી અશોકભાઈ જોશી તથા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી હરિ સિંહ ભાટી સાહેબ તથા જિલ્લાના મંત્રી કપિલાબેન ઠાકોર તથા નગરપાલિકા ના પ્રમુખ શ્રી હંસાબેન સગર તથા ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ તથા કારોબારી ચેરમેન જયદીપસિંહ હડિયોલ તથા પાલિકાના કાઉન્સિલરો શ્રી યશરાજસિંહ ભાટી તથા કે.ડી.પરમાર તથા પ્રભુદાસ સગર તથા નારાયણભાઈ સાગર તથા વિક્રમભાઈ સગર તથા અશોકભાઇ ઠાકોર તથા ગીતાબેન ઠાકોર તથા નેહા જૈન તથા ડી.જી.પરમાર. તથા મોહનભાઈ. પરમાર તથા આઇ ટી સેલ ના સભ્યો તથા સંગઠન દ્વારા દરેક કાઉન્સિલર ના ઘરે જઈ ને દવજ લગાવવામાં આવ્યા હતા….
તસ્વીર અહેવાલ નાયી જીતુ….