વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે તાલુકા કન્યાશાળા સંજેલી તથા તાલુકા કુમાર શાળા ખાતે બાળકોને નોટ અને પેનનું વિતરણ કરવામાં આવ્યું

0
9

આજ રોજ આઝાદી ના 75 વર્ષ નાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે અને આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાં 71 માં વર્ષ દિવસ ની ઉજવણી દરમિયાન તાલુકા કન્યાશાળા સંજેલી તથા તાલુકા કુમાર શાળા ખાતે બાળકો ને નોટ અને પેન નું વિતરણ કરવામાં આવ્યું જેમાં સંજેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ સંગાડા અને સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ શ્રી રમેશભાઈ તાવિયાડ અને સંજેલી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી અરવિંદભાઈ પીઠાયા તથા જિલ્લા સભ્ય શ્રી રમેશભાઈ બારીયા તથા તાલુકા સભ્ય શ્રી દિગ્વિજય પલાસ તથા તાલુકા સભ્ય શ્રી રમણભાઈ તથા તથા સંજેલી તાલુકા એસ.સી.મોચૉ પ્રમુખ શ્રી વિજયભાઈ તથા અન્ય કાર્યકર્તા મળી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાં 71 માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here