વડગામ તાલુકાના પેપોળ ગામે જન્માષ્ટમી ના પાવન પર્વ ના દિવસે પેપોળ પ્રાથમિક શાળામાં દાતા શ્રી દ્વારા બનાવેલ પાર્થના ખંડ નુ લોકા અર્પણ મંહત શ્રી સત્યનારાયણ બાપુ તેમજ દાતા મણીબા જેમલજી રાજપુત ના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ
જેમાં દાતા શ્રી મણીબા જેમલજી રાજપુત ના પુત્ર શ્રી કેશરસિહ જે રાજપુત તેમજ પી કે સોલંકી,, રઘનાથભાઈ ડેલ,,, તેમજ પેપોળ પ્રાથમિક શાળા પરિવાર અને એસ એમ સી ના અધ્યક્ષ હયાદખાન તુંવર તેમજ ગ્રામ જનો હાજર રહી ને દાતા શ્રી દ્વારા જન્માષ્ટમી ના પાવન પર્વ ના દિવસે પેપોળ પ્રાથમિક શાળા અને ગ્રામ જનો દ્વારા પ્રાથમિક શાળામાં પાર્થના ખંડ નુ લોકા અર્પણ કરતાં ગામ જનો દ્વારા ખુશી વ્યક્ત કરી હતી
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ