દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે આજ રોજ ના દિવસે રાજ્ય કક્ષા વન મહોત્સવ ૨૦૨૧ અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જામફળ, જાંબુ, પિપળુ, ફુલ છોડ તેમજ અનેક પ્રકારના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું , જેમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.એન.બારિયા, ઝાલોદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિનેશભાઇ પંચાલ, મહામંત્રી અનુપભાઈ પટેલ, મનુભાઈ બારિયા, નગરપાલિકા પ્રમુખ , ચીફ ઓફિસર, તથા કાઉન્સિલર તેમજ તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી આજ રોજ ના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ