નિષ્કુણાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી અંતર્ગત નીલકંઠ ચરિત્ર શાંતિપાઠ ની કથા કરવામા આવે છે
વિશેષ મા માંડવી મંદિર ના મહંત સ્વામી દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે આ કપરા કાળમાં મૃતકો ની આત્માને કેમ શાંતિ મળે તેવા
વિચારવિમર્શ સાથે , સંપ્રદાય ના મહંત સ્વામિ
શ્રી. ધર્મનદંનદાસજી , કોઠારી પાર્ષદ જાદવજી ભગત , ઉપમહંત શ્રી ભગવતજીવનદાસજી , સ.દ સંતો માં સ્વામી શ્રી પ્રેમપ્રકાસદાસજી , શ્રી.પ્રભુચરણદાસજી , શ્રી જ્ઞાન પ્રકાશદાસજી , શ્રી ધર્મચરણ દાસજી, શ્રી દેવજીવનદાસજી , શ્રી.પ્રભુસ્વરૂપદાસજી, કોઠારી સ્વામી શ્રી.હરીપ્રસાદદાસજી આદી સંતોએ આશીર્વાદ સાથે આ શાંતિપાઠ નું આયોજન શરૂ કરવામાં આવેલ છે.
દેશ વિદેશ મા વસ્તા અનેક લોકો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવેલ છે તેવા લોકો દરરોજ પોતાના સ્વજનોના ફોટોગ્રાફસ મોકલી આ શાંતિપાઠ ના આયોજન નો લાભ લઈ રહયા છે. દર પાંચ દિવસે આ કથા મૃતકો ની
આત્મા ને શાંતિ અર્થે સમર્પિત કરવામાં આવે છે
શાંતિપાઠ કથા નું રસપાન શાસ્ત્રી સ્વામી
કૃષ્ણજીવનદાસજી , સ્વામીશ્રી હરિપ્રસાદદાસજી ,
સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી ,
સ્વામી આનંદવલ્લભદાસજી , સ્વામી મુરલીમનોહરદાસજી , આદી સંતો કરવી રહયા છે. આ કથાને સંગીત ના સુરો થી સજ્જ કરી રહ્યા છે.. સમગ્ર દેશ અને વિદેશમાં લાઈવ પ્રસારણ ભુજ મંદિર ની યુ – ટ્યુબ ચેનલ , પવિત્રતા અને માતૃછાયા પર પ્રસારીત કરવામાં આવી રહયું છે , જીવંત પ્રસારણ ની વ્યવસ્થા સ્વામી શ્રી ઘનશ્યામકેશવદાસજી , સ્વામી નૌતપ્રકાશદાસજી તથા સંચાલન આનંદ વલ્લભ સ્વામી સંભાળી રહયા છે.. આ દરમ્યાન સતત એક મહિના થી દરરોજ ભગવાન શ્રી. ઘનશ્યામ મહારાજ ને ફુલ ના વાગા ની સેવા નારાણપર ઉપલાવાસ ની બધા જ સા.યો. બહેનો તરફથી કરવામાં રહી છે..