દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના કાફલા ને પંજાબ ની કોંગ્રસ સરકાર દ્વવારા રોકી રાખી તેમના જીવન ને જોખમ માં મૂકી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી સે તે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના દીર્ધાયુ માટે ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ ઉર્મિલાબેન પાંડે અને વોર્ડ મહિલામોરચા ના તમામ સભ્યો સાથે મળી ને મહામૃત્યુંજય જાપ નું આયોજન કરવા માં આવ્યું હતું.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ