દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં ગોડવાના ની વીરાંગના મહારાણી દુર્ગાદેવી અને ભોમટના રાજા રાણા પુંજા ભીલ ની જન્મ જયંતી ઉજવણી ઝાલોદ નગરમાં ભરત ટાવર પાસે કરવામાં આવી હતી જેમાં શ્રધ્ધાંજલિ આપી અને તેમણે પોતાનું જીવન કંઇ રીતે જીવ્યું તે સમજ આપી હતી જેમાં , ઝાલોદ પ્રખંડ વિશ્ર્વ હિન્દુ પરિષદ ના તમામ મિત્રો તેમજ બજરંગ દળ ના કાર્યકર્તાઓ , તેમજ દરેક રાષ્ટ્ર પ્રેમીઓ , ઝાલોદ નગરના વડિલો ઉપસ્થિત રહી
રાજા પુંજા ભીલ ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટ :પંડિત પંકજ
ઝાલોદ