અમદાવાદ રાજકોટ હાઇવેનું શિક્ષલેન નું કામ ચાલુ છે ત્યારે બાવળા બગોદરા હાઈવે પર આવેલ કેરાળા તથા ભાયલા ગામ નજીક આપેલ ડ્રાઇવરઝન પર ધૂળની ડમરીઓ ઉડતી હોય છે તે દરમિયાન ટુ વ્હીલર ચાલકોને પરેશાની ભોગવવી પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા આ ડ્રાઈવરઝનો માં પાણી છાંટવામાં આવતું નથી ત્યારે અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે
રિપોર્ટ:-સહદેવસિંહ સિસોદિયા..બાવળા