બાવળા તાલુકાના ભાયલા ના પરા વિસ્તારમાં રહેતા પિતા-પુત્રે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન બંનેના મોત.
108 દ્વારા બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા લવાયા બાદ અમદાવાદ સોલા સિવિલ રિફર કરાયા હતા સોલા સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન બંનેના મોત .
મૃતક અંબારામભાઈ મથુરભાઈ ચૌહાણ ઉં .૫૫
લલીતભાઈ અંબારામભાઈ ચૌહાણ ઉં.૩૦ બંને રહે ભાયલા ગામ નવા પરા વિસ્તાર
બાવળા ના કેરાલા જી.આઈ.ડીસી પોલીસ સ્ટેશન એ.ડી.દાખલ કરાઈ એને આગળની તપાસ હાથ ધરી
રિપોર્ટ:- સહદેવસિંહ સિસોદિયા બાવળા