પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ને લઈને આજે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ .
સાબરકાંઠા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં આજે આવનાર બકરી ઇદ તહેવાર ને લઇને પ્રાંતિજ P .I એચ.એસ.ત્રિવેદી દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત, અગ્રણીઓ અને વેપારીઓ ની ઉપસ્થિત માં આ બેઠક યોજાઇ હતી ત્યારે આવનાર તહેવારો માં હિન્દુ અને મુસ્લિમ સમાજ ની એકતા જળવાઇ રહે અને તહેવારો ની ઉજવણી વિશે ની ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે પ્રાંતિજ P .I એચ.એસ.ત્રિવેદી દ્વારા જરૂરી સલાહ સુચન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું
*અલ્પેશ નાયક સાબરકાંઠા*
*મો.* 8000929130