ગતરોજ સલાલ ગામના કરણસિંહ રામસિંહ પરમાર પોતાના ખેતરમાં આંબા પર કેરી પાડવા ચડ્ય હતા ત્યારે આંબાની ડાળ ભાગતા નીચે પટકાતા ઈજા થતા તેમને સારવાર માટે હિંમતનગર જીએમ ઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ત્યારે તેમણે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું તો આ સમગ્ર ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસ ને કરીને પીએમ કરવામાં આવ્યું હતું બે બાળકો પિતા કેરી લઈ આવશે રાહ જોઈ રહ્યા પણ પિતા નો મૃતદેહ આવતા રોકકળ મચી ગઇ હતી બે બાળકો પિતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી ત્યારે પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી
*અલ્પેશ નાયક સાબરકાંઠા*