સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા બોરીયા ગામમાં આવેલા સધીમાતાજી ના મંદિરે
ડો. શ્યામ પ્રકાશ મુખર્જી ના પુણ્ય દિવસ નિમિત્તે સ્મૂતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ભાજપ ના કાર્યકરો એ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ફોટો પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી અને મંદિર ના પટાંગણમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતું જેમાં જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ , વિરપાલ સિંહ, રાઠોડ મહેન્દ્રસિંહ મુળસિંહ, વનરાજસિંહ,ચંપકસિંહ તેમજ ભાજપ ના કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા
*અલ્પેશ નાયક સાબરકાંઠા*