આ નિવૃત થઈ રહેલા સૌ પદાધિકારીઓને આ પ્રસંગે સંકલન સમિતિ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પંચ જિ.મા.શિ.સંઘના નવા વરાયેલા પ્રમુખ પી.એસ.પરમાર તથા મહામંત્રી એ.વી.સોલંકી તથા પંચ.જિ.આચાર્ય સંઘના નવા વરાયેલા પ્રમુખ જે.ડી. રાઉલજી તથા મહામંત્રી પદે નવા વરાયેલા આર.આર.જોષીનું બૂકે આપી ‘સન્માન’ કરવામાં આવ્યું હતુ..
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી. (પંચમહાલ)