આજે ૭૨ માં સંવિધાન દિવસ નિમિત્તે બગવાડા દરવાજા પાટણ ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી ભારતીય બંધારણ ને ફુલો થી સન્માનિત કરવામાં આવ્યુ સાથે સાથે ભારત દેશ માં સમાનતા. સ્વતંત્રતા અને બંધુતા સ્થપાય તે માટે ની પ્રતિજ્ઞા કરવામા આવી અને ડૉ બાબાસાહેબ આંબેડકર અમર રાહો
સંવિધાન બચાવો
દેશ બચાવો ના નારા લગાવવા માં આવ્યાં કાર્યક્રમ માં
નરેદ્રભાઈ એમ પરમાર
નવ સર્જન ટ્રસ્ટ પાટણ
આનંદ ભાઈ ચૌહાણ
હર્ષદ વર્મા. નગીનભાઇ મકવાણા
વિનોભાઈ સોલંકી રવિધામ પ્રમૂખ
દિનેશભાઇ. આનંદમિત્ર બોધી સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા