દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ચોરબારીયા ગામ થી શ્રી રાજ રાજેશ્વરી યુવા મંડળ ૬ મી વખત પગપાળા સંઘ ચાલીને પાવાગઢ માં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે તારીખ :- ૭/૧૦/૨૦૨૧ ને ગુરુવારના રોજ નીકળ્યા હતા આ ભાવિ ભક્તો મુવાડા માં આવેલ માતરવાય માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈને નીકળ્યા હતા પાવાગઢ માં આવેલ મહાકાળી માતાનું મંદિર એ પવિત્ર અને પ્રખ્યાત સ્થાન આવેલું છે
રિપોર્ટર:- હર્ષદભાઈ પટેલ
રૂવાબારી મુવાડા