દેવગઢ બારિયા… જુનાબારીયા ગામથી પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન માટે પગપાળા સંઘ રવાના

0
13

 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ  તાલુકાના જુનાબારીયા થી માં કાલી યુવક મંડળ ૧૨.મી વખત પગપાળા સંઘ ચાલીને પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજી દર્શનન માટે માઈ ભકતો તારીખ :-૨૫/૦૯/૨૦૨૧ ના શનિના રોજ નીકળ્યા છે. ભાવિ ભક્તો

પાવાગઢમાં આવેલ પવિત્ર અને પ્રખ્યાત આસ્થાનું પ્રતિક માં કાલિકા માતાજી મંદિર ખાતે દર વર્ષે દુર દુર થી માં કાલિકા માતાજી ના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે. ત્યારે જુનાબારીયા થી માં કાલી યુવક મંડળ દ્વારા ગામ ના સરપંચ શ્રી વિજયભાઈ એમ તથા ચંદ્રસિંહ.એન.ભાઈ તથા ગામ ના યુવાનો વડીલો દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી છે ત્યારે જુનાબારીયા ગામ થી માતાજી ના નારાથી ગુંજી ઉઠ્યું હતું ૧૩૪ જેટલા માય ભક્તો માય ભક્તો દર્શન માટે પગપાળા નીકળ્યાં છે.

રિપોર્ટ :- કિરીટભાઈ બારીઆ

કાળીડુગરી(સાગટાળા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here