દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ખાતે મહાકાલ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી

0
12

ભાદરવા સુદ ચોથ શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી નો પ્રારંભે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભુવાલ કાકરોડ ફળિયામાં ખાતે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુવાલ ગામ ના સરપંચ શ્રી નવલભાઈ તથા ડેપ્યુટી સરપંચ જીગ્નજ્ઞેશકુમાર એન.સાથે ગામના વડીલો તથા મહાકાલ યુવક મંડળ ના યુવાનો એ વિઘ્નહર્તા ગણેશજીનુ સ્થાપના કરવામાં આવી હતી. રીપોર્ટ :- કિરીટભાઈ બારીઆ.કાળિડુગરી.સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here