દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં પંચાયતની બાજુમાં આવેલ હરિજનવાસમાં ડેન્ગ્યુ રોગચાળો ફેલાય તેવા શક્યતા

0
16

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શહેરના હરિજનવાસમાં આજદીન સુધી સફાઇ તથા ગટરસફાઇ પણ થતી નથી તો તાત્કાલિક ધોરણે સાફસફાઇ કરાવમાં આવે નહિતો હરિજનવાસમાં ડેન્ગ્યુ જેવી મોટી બીમારી રોગચાળો ફાટી નીકળે તેનો ભય સતાવે છે તેથી આજ રોજ લીમડી હરિજનવાસના રહેવાસીઓની અને લીમડી ગ્રામ વિકાસ સંઘર્ષ સમિતિના જાગૃત નાગરિકો પ્રવીણભાઈસોની.
મહેશભાઇ પંચાલ.કપિલ સોની.
નરેન્દ્ર રાઠોડ.વીરેન્દ્ર રાઠોડ વગેરે દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈની કામગીરી કરવામાં આવે તે માંગ કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here