તલોદમાં જન આશીર્વાદ યાત્રા માં મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0
4

તલોદ ખાતે તા:૨/૧૦/૨૦૨૧ ને શનિવારે સાંજે ૭:૦૦ વાગે રાજયકક્ષા ના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ ની જન આશીર્વાદ યાત્ર તલોદ આવી પહોંચી હતી ત્યારે તલોદ ખાતે જન યાત્રા આશીર્વાદ માં ઉપસ્થિત મહેમાનોનું નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કોર્પોરેટરો યુવા મોરચો, મહિલા મોરચો , વેપારી મિત્રો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી
ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં
તલોદ શહેર સંગઠ્ઠન વતી પ્રમુખ શ્રી દામોદર ભાઈ પટેલ મહામંત્રી શ્રી વિનુભાઈ સુથાર અને નરેન્દ્ર સિંહ ઝાલા એ ફૂલહાર પહેરાવી તલવાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું

કમલેશ પટેલ.. તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here