તલોદમાં એ પી એમ સી માર્કેટયાર્ડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

0
6

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં એ પી એમ સી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા તેમજ શહેર સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સવારે ગુજરાતના માનનીય મંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર ની ઉપસ્થિતિ માં ૪૦ થી વધુ બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના પ્રભારી જયેશભાઈ પટેલ ,એપીએમસીના ચેરમેન કલ્પેશભાઈ પટેલ ,એપીએમસીના વાઇસ ચેરમેન અભયભાઈ શાહ તલોદના શહેર સંગઠનના પ્રમુખ દામોદરભાઈ પટેલ મહામંત્રી વિનુભાઈ સુથાર મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તલોદ નગર પાલિકા ના ઉપપ્રમુખ ઋતૂલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

કમલેશ પટેલ.. તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here