દાહોદ જિલ્લાના ઝાલોદ નગર મા આગામી 07-09-2021 ના રોજ થી નવરાત્રિ ચાલુ થતાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં psi બારીયા દ્વારા નગર ના ગરબા આયોજકો ને બોલાવી ચર્ચા કરી, ગરબા મા કોરોના ની ગાઇડ લાઇન પ્રમાણે જ આયોજન કરવું અને દરેક ફળિયા મા શેરી ગરબા જ રમવા તેમ જ નગર નું હિત તથા રમનાર ખેલૈયાઓ સુરક્ષીત રહે તેનું ધ્યાન રાખવું નગર મા શાંતિ અને સુરક્ષા જળવાયેલ રહે તેનું ધ્યાન રાખવું તેવું સંદેશ psi બારીયા દ્વારા આપવામા આવ્યો અને ગરબા આયોજકો દ્વારા પણ વિશ્વાસ આપવામાં આવ્યું કે અમે પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી આયોજન કરીશું
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ