ઝાલોદ નગર મા આજ રોજ ના દિવસે પોલિસ સ્ટેશન પર ગરબા આયોજક વિશે psi બારીયા દ્વારા મીટિંગ કરવામાં આવી

0
2
    દાહોદ જિલ્લાના ઝાલોદ નગર મા આગામી 07-09-2021 ના રોજ થી નવરાત્રિ ચાલુ થતાં  ઝાલોદ પોલીસ સ્ટેશનમાં psi બારીયા  દ્વારા નગર ના ગરબા આયોજકો ને બોલાવી ચર્ચા કરી, ગરબા મા કોરોના ની ગાઇડ લાઇન પ્રમાણે જ આયોજન કરવું અને દરેક ફળિયા મા શેરી ગરબા જ રમવા તેમ જ નગર નું હિત તથા રમનાર  ખેલૈયાઓ સુરક્ષીત રહે તેનું ધ્યાન રાખવું નગર મા શાંતિ અને સુરક્ષા જળવાયેલ રહે તેનું ધ્યાન રાખવું તેવું  સંદેશ psi બારીયા દ્વારા આપવામા આવ્યો અને ગરબા આયોજકો દ્વારા પણ વિશ્વાસ આપવામાં આવ્યું કે અમે પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી આયોજન કરીશું

રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here