દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં બજરંગ દળ સ્થાપના દિન નિમિત્તે વિશ્ર્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ મળી રામ સાગર તળાવ પાસે આવેલ હનુમાનજી મંદિરમાં ચાલીસા પાઠ કરવામાં આવ્યું તેમજ દરેક કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ સંગઠન કેવી રીતે મજબૂત બનાવવું તેના પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં હિન્દુ હિત ના કાર્ય માટે હંમેશા આગળ રહેવા જણાવવામાં આવ્યું હતું જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદનાં તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : પંડિત પંકજ
ઝાલોદ