ઝાલોદ તાલુકામાં છુટા છવાયા પશુ અન્ય લોકો દ્વારા બજારમાં છોડી દેવામાં આવે છે ત્યારે અનેક વાર ગૌ માતાના જેવા પશુઓને નાની મોટી જેવી ઈજા પહોંચી જાય છે તો એવું જ એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં ઝાલોદ તાલુકાના કોળી વાડા વિસ્તારમાં એક ગૌ માતાના પગનાં ભાંગે ઈજા પહોંચી હતી ત્યારે હિન્દુ પરિષદ કાર્યકર્તાઓ દ્વારા ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવા માંગી હતી તત્કાલીન ગૌમાતા ને સારવાર આપવામાં આવી હતી જેમાં ગૌ રક્ષક હિન્દુ પરિષદ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી જેમાં મનિષ ભાઈ પંચાલ, મુકેશભાઈ ખોટ, જગુભાઈ ગારી, સન્નીભાઈ ગોસાઈ, વનરાજભાઈ ચૌધરી, તેમજ ડૉ . દર્શનભાઈ તમામ ઉપસ્થિત રહી ગૌમાતા ની સારવાર આપવામાં આવી હતી
રિપોર્ટ : દિપક લબાના
ઝાલોદ