ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવાર દિવસે સોમાવતી અમાસના નિમેતે લીમડી શહેરમાં કુબેરેશ્વર મહાદેવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શ્રી કુબેરેશ્વર મહાદેવજીની મર્યાદિત ભક્તોની સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી જેમાં રથમાં બિરાજમાન થયેલ ભોળાનાથ ના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ: દિપક લબાના..ઝાલોદ