ઝાલોદ તાલુકામાં આવેલ જાફર પુરા ગામે આજ રોજ તા :૨૫/૦૯/૨૦૨૧ ને શનિવાર ના રોજ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે જાફર પુરા ગામે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત અનિતાબેન મછાર, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ તથા રામપુરા ના કાર્યક્રતાઓ તેમજ ગ્રામ્ય વડીલો હાજર રહી ને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ