દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલના બારિયા ફળિયાના જય બાબારી ગ્રૂપ યુવાનો છઠ્ઠી વખત પગપાળા સંઘ ચાલીને પાવાગઢમાં બિરાજમાન મહાકાળીમાતાજી દર્શનન માટે માઈ ભકતો તારીખ :-૧૯/૦૯/૨૦૨૧ ના રવિવાર ના રોજ નીકળ્યા છે. ત્યારે મહાકાળી માતાજી નારાથી ભુવાલ ગામ ભક્તિમય વાતાવરણ માં બન્યું હતુંપાવાગઢમાં આવેલ પવિત્ર અને પ્રખ્યાત આસ્થાનું પ્રતિક માં કાલિકા માતાજી મંદિર ખાતે દર વર્ષે દુર દુર થી માં કાલિકા માતાજી ના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે. ત્યારે આ વખતે દેવગઢબારિયા તાલુકા ના ભુવાલના બારીયા ફળિયાથી છઠ્ઠી વાર પગપાળા ચાલીને ૧૬૦.જેટલા માય ભક્તો દર્શન માટે પગપાળા નીકળ્યાં છે. રિપોર્ટ :- કિરીટભાઈ બારીઆ.. કાળીડુંગરી (સાગટાળા)