જન સંઘ ના સંસ્થાપક શ્યામપ્રસાદ મુખર્જી ની જન્મ જ્યંતી નિમિતે મહિલા મોરચા દ્વારા પુષ્પાંજલિ

0
9

જન સંઘ ના સંસ્થાપક શ્યામપ્રસાદ મુખર્જી ની જન્મ જ્યંતી નિમિતે મહિલા મોરચા દ્વારા પુષ્પાંજલિ

આજ તા. 06/07/2021 ના રોજ ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ ગાંધીનગર ખાતે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનુ સર્વસ્વ અર્પણ કરનાર મહાન રાષ્ટ્ર ભક્ત, પ્રખર શિક્ષણશાસ્ત્રી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રધેય્ય ડો. શ્યામ પ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર મહાનગર મહિલા મોરચા દ્વારા પુષ્પાંજલિ તથા જીવન વૃતાંત નુ પઠન કરવામાં આવ્યું

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here