ચાણસ્મા ખાતે લાલજી દાસ લક્ષ્મીદાસ પરિવાર દ્વારા 22 મો સમૂહ લગ્ન યોજાશે

0
20

ચાણસ્મા ખાતે 20/2/2022 ના દિવસે 22 મો સમૂહ લગ્ન યોજવામાં આવનાર છે જેમાં કાયમી દાતાઓ અને અન્ય દાતા શ્રી ઓ તરફથી કન્યાઓને વિવિધ ભેટૉ આપવામાં આવે છે અને બેન્ક ની ફિક્સ ડિપોઝિટ રસીદ મોટી સંખ્યામાં દાતાશ્રી ઓ તરફથી આપવામાં આવે છે તેમજ લાલજીદાસ ટ્રસ્ટ તરફથી પણ 21000/- રસિદ અને દિકરીઓ ને પુરથ તેમજ અન્ય વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી

જેની જાણવા મળતી માહિતી પ્રમાણે આજે તારીખ 18 2 2022 ના દિવસે દાતાશ્રીઓ તરફથી સમૂહ લગ્નમાં જે કન્યાઓના લગ્ન થવાના છે તેમને આજે દાતાઓ તરફથી તમામ ભેટ આપવામાં આવી છે અને સાથે સાથે જે દાતાઓ એ ભેટ આપી છે તેમનું લાલજી દાસ લક્ષ્મીદાસ પરિવાર તરફથી આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન તારીખ 20. 2. 2022 ના દિવસે ચાણસ્મા ખાતે ભાણાની સંસ્કાર ભવનમાં યોજવામાં આવશે
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here