ગાંધીનગર
કલોલ
ગુજરાત નાયક સમાજ દ્વારા
સમૂહ જનોઈ નું આયોજન.
તા. 21/11/2021 ને રવિવારે.
સ્થળ – આસુદેવ મહાદેવ મંદિર
જામળા ખાતે.
નામ નોંધાવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
નાયક સુનિલભાઈ રમેશભાઈ મો.70465 12424
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હિરેનભાઈ નાયક
મો. 8849269419
ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી
નાયક સુમિત્રાબેન
મો.9664641753
સંજય નાયક
B G News
કલોલ