ગાંધી જયંતિ નિમિત્તે દેવગઢ બારિયા શહેરમા ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી

0
8

આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે દેવગઢ બારિયા શહેર મા ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. તેમજ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ખાદીની ખરીદી કરવામા આવી હતી. આ તમામ કાર્યક્રમમા દેવગઢ બારીયા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા શ્રીમાન બચુભાઈ ખાબડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ નિમેષ જોષી, મહામંત્રી શ્રી ઓ જયેન્દ્રસિંહ જાડેજા, સુદીપ સોની, નગર પાલિકા ના ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યા, કારોબારી ચેરમેન સજ્જન બા, મહિલા મોરચા ના જિલ્લા મંત્રી રાખીસોની , શકુબેન બારીઆ, યુવા મોર્ચા પ્રમુખ હરીશ પટેલ, રાહુલ ઓડ વિગેરે જેવા તમામ સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here