આજ રોજ ઇસંડ ગામમાં આવેલ આંગણવાડી ઓ ના તમામ 3 થી 6 વર્ષ ના બાળકો ને સદભાવના ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફ થી વિનામુલ્યે કરવા માં આવ્યું હતું.ઇસંડ ગામ માં આવેલ આંગણવાડી ના તમામ 3 થી 6 વર્ષ ના બાળકો ને સદભાવના ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફ થી વિનામુલ્યે કરવા માં આવ્યું હતું. આ પ્રસેગે ટ્રસ્ટ ના પ્રમુખ સોનાજી ઠાકોર,પાર્થ પટેલ,તાલુકા પંચાયત ના સદસ્ય રાજુભાઈ,અરવિંદભાઈ ઠાકોર, ગિરીશભાઈ પટેલ કરશનજી ઠાકોર અને ગ્રામજનો તેમજ ગ્રામ આગેવાનો હાજર રહ્યા હતા.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ