ભાજપની કારોબારી મીટીંગમાં રાજ્ય સભા ના સાંસદ રમીલાબેન બારા, પ્રદેશ પ્રભારી ભરતભાઈ આર્ય, જિલ્લા પ્રમુખ ધીરુભાઈ, અરવિંદભાઈ રાવલ, તખત સિંહ હડિયોલ, તેમેજ જિલ્લા ભાજપ ના અને તાલુકા ના ચુંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા હતાં. આ કારોબારી મીટીંગ માં ભારતીય જનતા પાર્ટી દ્રારાં થયેલા વિકાસના કાર્યો ની ચર્ચા તેમજ કોરોના બીમારી ના દ્રારા મૃત્યુ પામેલા લોકોને મૌન પાડી શોક વ્યક્ત કરવામાં આવ્યો. તેમજ કાર્યકર્તા ઓ ને જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યું હતું
બિપિન જોષી ખેડબ્રહ્મા