કોરોના માં અવસાન પામેલા માટે ઓનલાઈન પ્રાર્થના સભા યોજાઈ

0
65

અરવલ્લી
બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઓનલાઇન પ્રાર્થના સભા આયોજીત કરાઈ
ગાંધીનગર બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કોરોનામાં અવસાન પામનાર સ્વજનો માટે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
સમાજના 24 સભ્યોનો આ કોરોનાકાળમાં સ્વર્ગવાસ થયો છે તે લોકોના પરિજનોને હૂંફ મળી રહે તે માટે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન પ્રાર્થના સભામાં સમાજના હોદેદારો,મહિલા પાંખના સભ્યો,વડીલો,યુવાનો સૌ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here