બનાસકાંઠા..
કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ન્યાય સમિતિ ના ચેરમેન પદે સાંકળાભાઈ ચૌહાણ (માનપુર શિ)ની વરણી કરવામાં આવી.
કાંકરેજ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ચેરમેન મનુભાઈ ચાંગેચા રજા ઉપર જવાથી ચાર્જ માટે સાંકળાભાઈ ચૌહાણ ને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
ત્યારે કૉંગ્રેસ અને ભાજપના તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર
કાંકરેજ બનાસકાંઠા