કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તાલુકા પંચાયત કચેરી એ નવ સર્જન ટ્રસ્ટ દ્વારા મુલાકાત લીધી….
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કાંકરેજ તાલુકાના પંચાયત કચેરી ખાતે tdo શ્રી રમીલાબેન ની મુલાકાત નવ સર્જન ટ્રસ્ટ શ્રી મોહનભાઈ પરમાર દ્વારા લેવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના સુદ્રોસણ તેમજ સોહાનપુરા ના સરપંચ શ્રી દ્વારા ગામના રસ્તા માં વરસાદી પાણીના નિકાલ માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે નવ સર્જન ટ્રસ્ટ દ્વારા કુપોષિત બાળકો માટે કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા