કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાઈ વાડી ખાતે રોહિત સમાજ ની બેઠક યોજાઇ…

0
15

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાઈ વાડી ખાતે આજ રોજ રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા ડોકટર બાબા સાહેબ આંબેડકર ભવન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના તમામ રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા તાલુકામાં સમિતિ ની રચના કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના તમામ રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા ફાળા ની ગામ વાઇસ પોતાની વ્યક્તિગત ઈશા પ્રમાણે આપવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી અને આ અબેડકર ભવન માં તમામ પ્રકારની સુવિધા ઓના લાભ મળે તેમજ બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવશે જે અંગે આજ રોજ રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here