Home BG News કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિર ખાતે બ્લડ કેમ્પનું આયોજન...

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

0

કાંકરેજ તાલુકામાં થરા વેપારી મુખ્ય મથક ખાતે આવેલશ્રી વિદ્યા વિનય વિદ્યા મંદિર ખાતે આજરોજ બનાસ બેન્કના ચેરમેન શ્રી અણદાભાઇ પટેલ નાજન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિર ખાતે આજરોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નીડર અને નિષ્પક્ષ એવા સેવાભાવી શ્રી અણદાભાઇ પટેલ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ ભારતસિંહ ભટેસરિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ વેલાભાઇ પરમાર કાંકરેજ બનાસકાંઠા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version