ભવાનીપુરા પ્રાથમિક શાળા ના ઉત્સાહી આચાર્ય એવા ચૌધરી હીનાબેન ગણેશભાઈ ના પ્રકૃતિપ્રેમ ને લઇ તેમની શાળા તથા તેમના ગામ અમૂઢ માં પંખી ના 101 માળા નું વિતરણ કરવામાં આવ્યું
આ પ્રસંગે સ્કૂલ ના એસએમસી કમિટી એ બેનશ્રી તથા દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો પ્રકૃતિ બચાવવા ના આ પ્રયત્ન ને ગામ લોકો એ પ્રસંશા કરી હતી હીનાબેન ને પૂછતાં એમને જણાવ્યું હતું કે પ્રકૃતિ ની રક્ષા કરવી તે આપણી ફરજ છે અને તેના માટે શક્ય તમામ પ્રયત્નો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ
અલ્પેશ શ્રીમાળી