વડાલી ના થુરાવાસ ગામે વૃક્ષારોપણ કરવા માં આવ્યું

0
14

ગામ ના સરપંચ અને મુખી તથા ગ્રામજનો રહ્યા હાજર

વડાલી તાલુકા ના થુરાવાસ ગામે ગૌચર ની ખુલ્લી જગ્યા માં વૃક્ષા રોપણ કરવા માં આવ્યું.ગામ ના સરપંચ રમેશભાઈ તથા મુખી રમણ ભાઇ તથા ગામ ના યુવાનો અને આગેવાનો અને ઠાકોર સમાજ સહિત તમામ લોકો હાજર રહ્યા અને વૃક્ષારોપણ કરવા માં આવ્યું.. વધુ માં વધુ વૃક્ષો નું વાવેતર થાય તેવો સરકાર નો અભિગમ છે ત્યારે થુરાવાસ ગ્રામજનો દ્વારા સરાહનીય કાર્ય કરાયું.જે.સી.બી.મશીન થી ખાડા કરવા માં આવ્યા ત્યાર બાદ વૃક્ષારોપણ કરાયું

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here