દેવપુરા ગામના અમરતભાઈ ચૌધરી દ્વારા ગૌ માતા માટે આયુર્વેદિક લાડુ ખવરાવવા માં આવ્યા….

0
11
 અત્યારે ગૌ માતા લમ્પી વાઈરસ થી પીડાઈ રહી છે ત્યારે દેવપુરા ગામના અમરતભાઈ વશરામભાઈ ચૌધરી દ્વારા બિયોક ગૌ શાળા માં ગાયો ને આયુર્વેદિક લાડુ બનાવવા માટે 50 કિલો ગોળ,ઘી વગેરે લાડુ બનાવવા માટે આપવામાં આવ્યું અને ગૌ શાળા માં સેવા આપતા યુવાન મિત્રો સાથે મળી ને ગૌ માતા માટે આયુર્વેદિક લાડુ બનાવી અને ખવરાવવા માં આવ્યા.....

અહેવાલ. સેંધાભાઈ ચૌધરી,થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here