2/2/2022/થી 16/2/2022 સુધી ચાલનારો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો ગામ પંચાયત અને તંત્ર દ્વારા અને મંદિર ના આયોજકો દ્વારા
- પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો થયો નિર્ણય
- આગામી 15 દિવસ માટે વરાણા નું સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર બંધ રાખવાનો કરવામાં આવ્યો નિર્ણય
- વર્તમાન કોરોના ની પરિસ્થિતિ ને લઇ મંદિર તેમજ મેળો બંધ રાખવાનો કરાયો નિર્ણય
- મહાસુદ સાતમ અને આઠમ ના દિવસે આવેછે લાખો ભક્તો વરાણા ધામ
- પંદર દિવસ ચાલનાર મેળો મંદિર ટ્રસ્ટ વહીવટીતંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો કરાયો નિર્ણય
તલાટી કમ મંત્રી વરાણા અલ્પેશ ગજર
સરપંચ વરાણા ઠાકોર રઘુભાઈ
રીપોટર. કમલેશ પટેલ. પાટણ