સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના
રાસલોડ માં નવલી નવરાત્રી માં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા
જેમાં માતાજી ના ચોકમાં જ પરંપરાગત નવરાત્રી ની આઠમ ના દિવસે હોમ હવન કરવામાં આવે છે ત્યારે યોગેશભાઈ મહારાજ દ્વારા હોમ હવન ની વિધવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી જેમાં યજમાન તરીકે ચૌહાણ રણજીત સિંહ એ ધર્મ લાભ લીધો હતો નવરાત્રી ની આઠમ ના દિવસે સમૂહ આરતી યોજાઈ હતી જેમાં રાસલોડ મિત્ર મંડળ તેમજ ગામની બળાઓ દ્વારા મહાઆરતીનો લાભ લીધો હતો આજના આધુનિક યુગમાં પણ પરંપરાગત રીતે આરતી કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી
મનોજ પટેલ રાસલોડ