દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામ થી મહાકાલી ભકત મંડળ ૬.મી વખત પગપાળા સંઘ ચાલીને પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજી દર્શનન માટે નીકળ્યા છે ત્યારે કુવા ગામ ના સરપંચ શ્રી સોનલબેન વી.રાઠવા તથા ડેપ્યુટી સરપંચ શ્રી કનુભાઈ.બી.અને ગામ લોકો દ્ધારા માતાજીની પૂજા આરતી કરી માતાજી નારા સાથે રથને પ્રસ્થાન કરાવ્યું હતું
પંચમહાલ જિલ્લામાં આવેલું પ્રખ્યાત અને પવિત્ર આસ્થાનું પ્રતિક એવું માં કાલીકા માતાજી મંદિર ખાતે કુવા ગામ ના ૭૦ જેટલા યુવાનો માતાજી ના દર્શન કરવા પગપાળા સંઘ લઈને નીકળ્યા છે
રિપોર્ટ :- કિરીટભાઈ બારીયા.
કાળીડુંગરી