ઇડર ગંભીપુરા જીવદયા ટીમ દ્વારા લંપી વાયરસ નો ભોગ બનેલી ગાયોને આયુર્વેદિક દવા પીવડાવાઈ.

0
9

ઇડર..

ઇડરમાં રખડતી ગાયો માં લંપી વાયરસ ના નિશાન જોવા મળ્યા હતા.જેને લઇ ગંભીરપુરા જીવદયા ટીમના સભ્યો દ્વારા ઇડર બજારમાં ફરતી જે ગાયો ને જે લંપી વાયરસ દેખાયો હતો. તેવી ગાયોને દેશી આયુર્વેદિક દવા પીવડાવવામાં આવી હતી.અને આગામી સમયમાં લંપી વાયરસ ગ્રસ્ત દરેક ગાયો નો ઇલાજ કરવાનું જણાવાયું હતું.

ઇડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here